📌મધ્યપ્રેદશ ના છતરપુર જિલ્લામાં આવેલ છે.
📌ખજુરાહો એ બુંદેલ ખંડ ના ચંદેલ રાજાઓની રાજધાની નું સ્થળ હતું.
📌આ સમય ગાળામાં 80 જેટલાં મંદિર બન્યાતાં. હાલ માં 25 છે.
📌આ મંદિર માં મોટાભાગ ના મંદિર શૈવ મંદિરો છે.
📌આ મંદિર ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે.
📌ખજુરાહો ના મંદિર નાગર શૈલી માં નિર્માણ થયાં છે.