Saturday, June 29, 2019

જનરલ સવાલ

🌹 શિવાજીના રાજ્યભિષેકના મુખ્ય પુરોહિત કોણ હતા ?
✍ ગંગ ભટ્ટ

🌹 બાલાજી વિશ્વનાથને પેશ્વા પદ ક્યારે મળ્યું ?
✍ ૧૯૭૧

🌹 ચૈતન્યનો પ્રમુખ શિષ્ય કોણ હતો ?
✍ નિત્યાનંદ

🌹 મામલ્લપુરમની સ્થાપના કોણે કરી હતી ?
✍ નરસિંહ વર્મન

🌹 ચોલની શાસન વ્યવસ્થા કેવી હતી ?
✍ રાજતંત્રાત્મક