Saturday, June 29, 2019

નવલકથા વિશેષ

📝➡ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ઈ.સ .1866 માં નંદશંકર તળજાશંકર મહેતા દ્વારા લખાયેલ ' કરણ ઘેલો છે.

📝➡જેમાં વાઘેલા વંશના અંતિમ રાજા કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતનાં શાસક અલ્લાઉદીન ખીલજીનું વર્ણન છે.

📝➡કનૈયાલાલ મુનશી જે ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર છે.જેમણે સૌ પ્રથમ ગુજરાત અસ્મિતાને નવલકથામાં ઉતારી

📝➡ધૂમકેતુએ ભારતનાં મૌર્ય વંશ , ગુપ્તવંશ , ગુજરાતનાં સોલંકીવંશને ધ્યાનમાં રાખી ઐતિહાસિક નવલકથાઓ લખેલી છે .

📝➡ગાંધીયુગનાં સાહિત્યકારોએ સમાજનાં પછાતવર્ગો કે તરછોડાયેલા વર્ગને સાહિત્યમાં સ્થાન આપ્યું.

📝➡નવલકથા મૂળ યુરોપિયન સાહિત્ય કથા છે ,નવલકથાને 'ભાગ'માં વિભાજિત કરવામાં આવે છે.