💠 ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્ત્વવિદને ફાળે જાય છે ? ➡ એસ. આર. રાવ
💠 દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ? ➡ જગત મંદિર
💠 દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો ? ➡ સુદામા સેતુ
💠 શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? ➡ દ્વારકા
💠 દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ? ➡ ખંભાળિયા