Wednesday, September 11, 2019

ભારતના જૈવ-અભ્યારણ્ય ક્ષેત્રો

🌟જ્યાં UNESCO લખ્યુ છે યુનેસ્કો દ્રારા જાહેર કરાયેલ જૈવારક્ષિત ક્ષેત્રો છે.

🎯નિલગીરી જૈવારક્ષિત ક્ષેત્ર (૧૯૮૬) UNESCO
👉🏿તમીલનાડૂ, કેરળ, કર્ણાટક

🎯નંદાદેવી (૧૯૮૮) UNESCO
👉🏿ઉત્તરાખંડ

🎯નોકરેક (૧૯૮૮) UNESCO
👉🏿મેઘાલય

🎯મન્નાર અખાત (૧૯૮૯) UNESCO
👉🏿તમીલનાડુ

🎯સુંદરવન (૧૯૮૯) UNESCO
👉🏿પશ્ચિમ બંગાળ

🎯માનસ (૧૯૮૯)
👉🏿આસામ

🎯ગ્રેટ નિકોબાર (૧૯૮૯)
👉🏿અંદમાન નિકોબાર

🎯સિમલીપાલ (૧૯૯૪) UNESCO
👉🏿ઓડિશા

🎯દિબ્રુ-સાઈખોવા (૧૯૯૭)
👉🏿આસામ

🎯દિહાંગ-દિબાંગ (૧૯૯૮)
👉🏿અરુણાચલ પ્રદેશ

🎯પંચમઢી જૈવારક્ષિત ક્ષેત્ર (૧૯૯૯) UNESCO
👉🏿મધ્યપ્રદેશ

🎯કાંચનજંગા (૨૦૦૦)
👉🏿સિક્કિમ

🎯અગસ્થા મલાઈ (૨૦૦૧)
👉🏿કેરળ, અંદમાન નિકોબાર

🎯અચનકમાર- અમરકંટક (૨૦૦૫) UNESCO
👉🏿મધ્ય પ્રદેશ, છત્તિસગઢ

🎯કચ્છનું રણ (૨૦૦૮)
👉🏿ગુજરાત

🎯શીત રણ (૨૦૦૯)
👉🏿હિમાચલ પ્રદેશ

🎯સેશાચલમ ડુંગર (૨૦૧૦)
👉🏿આંધ્ર પ્રદેશ