Thursday, September 19, 2019

આયુષ્યમાન ભારત યોજના

૧. આયુષ્યમાન ભારત યોજના ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
🌷 પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

૨. પ્રધાનમંત્રી જન આરોગ્ય ના CEO ?
🌷 ઈન્દુભૂષણ

૩. દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના કઈ ?
🌷 આયુષ્યમાન ભારત યોજના

૪. આયુષ્યમાન ભારત યોજના માટે ક્યો ટોલ ફ્રી નંબર જાહેર કરાયો જે ૨૫ ડિસેમ્બર થી લાગુ થશે ?
🌷 ૧૪૫૫૫

૫. આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેટલા વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે ?
🌷 ૧૦ કરોડથી વધારે

૬. આયુષ્યમાન ભારત યોજના નો લાભ કઈ હોસ્પિટલમાં મળશે ?
🌷 આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલી દેશની તમામ સરકારી હોસ્પિટલમાં

૭. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ક્યા રોગો - સર્જરીની સારવાર મળશે ?
🌷 કુલ ૧૩૫૦ પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજર

૮. આ યોજના કઈ તારીખે લોન્ચ કરવામાં આવી અને કોના હસ્તે કરવામાં આવી છે ?
🌷 ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

૯. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો શુભારંભ ક્યાંથી કરાવ્યો ?
🌷 ઝારખંડ રાંચીથી

૧૦. કોના જન્મદિવસે આયુષ્યમાન ભારત યોજનાનો અમલ કરવામાં આવ્યો ?
🌷 પંડિત દિનદયાળ ઉપાધ્યાય (૨૫ સપ્ટેમ્બર)