Friday, August 2, 2019

કારગીલ યુદ્ધ

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ  N . R . નારાયણન

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ - મુહમ્મદ રફીક તારાર

  🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ - જનરલ પરવેઝ મુશર્રફ

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાના પ્રમુખ - અનિલ યશવંત ટીપનીસ

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વાયુ સેનાના પ્રમુખ - પરવેઝ મહેદી કુરેશી

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પરમવિર ચક્ર વિજેતાઓ : કુલ - 4

(1) કેપ્ટન વિક્રમ બત્રા
(2) કેપ્ટન મનોજ પાંડે
(3) નાયબ સુબેદાર યોજેન્દ્ર સિંહ યાદવ
(4) રાઈફલમેન સંજય કુમાર