🌿👉🏼પારનેરા ડુંગર પર કયું મંદિર આવેલું છે ?
*જવાબ:- ભવાની માતાનું મંદિર*
🌿👉🏼રમલેશ્વર તળાવ ક્યાં આવેલું છે ?
*જવાબ:- ઇડર✅✅*
🌿👉🏼સિંગરવાવ ક્યાં આવેલી છે ?
*જવાબ:- કપડવણજ✅✅*
🌿👉🏼ગુજરાત ડેરી વિકાસ નિગમનું મુખ્યમથક ક્યાં આવેલું છે ?
*જવાબ:- ગાંધીનગરઈ.સ. ૧૯૭૩*
🌿👉🏼ચળકાટ તારો એ જ પણ તુ જ ખુન ની તલવાર આ પંક્તિ ક્યા કવિ ની છે?
*જવાબ:- કવિ કલાપિ (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)*
🌿👉🏼ગુજરાતી સાહિત્ય નું સૌપ્રથમ એકાંકી ?
*જવાબ:- લોહમર્ષણી (બટુકભાઈ ઉમરવાડિયા)*
🌿👉🏼ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર કોણ તૈયાર કરે છે ?
*જવાબ:- સચિવાલય ✅*
🌿👉🏼અસ્પૃશ્યતા નાબુદી કાયદો ?
*જવાબ:-1955*✔
🌿👉🏼ચિપકો આંદોલન ક્યારે શરુ થયું હતું?
*જવાબ:-1973*✔
🌿👉🏼રાજ્ય પુનઃરચના પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
*જવાબ:-1953✅*
🌿👉🏼ગાંધીજીએ "કેશર-ઍ -હિન્દ " ઉપાધી ક્યાં આંદોલન પૂર્વે ત્યાગ કર્યો હતો ?
*જવાબ:-અસહકાર ✅*
🌿👉🏼સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ?
*જવાબ:-23 જાન્યુઆરી 1897માં*
🌿👉🏼હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ?
*જબાવ:-ચર્ચિલ*
🌿👉🏼કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી?
*જવાબ:- આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ*
🌿👉🏼ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા?
*જવાબ:- અમીર ખુશરો*
🌿👉🏼ગુજરાત માં ક્યાં પ્રાણીને જંગલ ના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે?
*જબાવ:- સાબર*
🌿👉🏼સંત પુનિત મહારાજ ની ગ્રંથ શ્રેણી નું નામ?
*જવાબ:- જ્ઞાન ગંગોત્રી*
🌿👉🏼નિરંજન ભગતનાં બધા કાવ્યો ક્યાં કાવ્યસંગ્રહ માં છે?
*જવાબ:- છંદોલય*
🌿👉🏼સૌ પ્રથમ પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક કોને આપવામાં આવ્યો હતો?
*જવાબ:- મરીઝ*✔
🌿👉🏼 સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત:➖ *1983*