🎯મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
✔ પુરુષોતમદાસ ત્રિકમદાસ
🎯મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે થઈ ?
✔ ૧૯૫૧
🎯મહાગુજરાત પરિષદની રચના ક્યારે થઈ ?
✔ ૧૯૫૨
🎯મહાગુજરાત પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
✔ હિંમતલાલ શુક્લ
🎯મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યારે થયો ?
✔ ૮ ઓગસ્ટ ૧૯૫૬
🎯 મહાગુજરાત આંદોલનનો સમયગાળો ?
✔ ૩ વર્ષ ૮ મહિના ૨૪ દિવસ
🎯મહાગુજરાત આંદોલનનું સૂત્ર ?
✔ લે કે રહેંગે મહાગુજરાત
🎯બંદૂકમાંથી નીકળેલી ગોળીમાં કોઈના સરનામાં હોતા નથી વાક્ય કોનું છે ?
✔ ઠાકોરભાઈ દેસાઈ
🎯મહાગુજરાત આંદોલનના વિરોધી
➖જવાહરલાલ નહેરુ
➖ ઠાકોરભાઈ દેસાઈ
➖ રતુભાઈ અદાણી
➖ મોરારજીભાઈ દેસાઈ
🎯 ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શુ એક મહિનો ખાવા ન ભાવ્યું વાક્ય કોનું છે ?
✔ રવિશંકર મહારાજ
🎯જનસતા સમાચાર પત્રના તંત્રી કોન હતું ?
✔ રમણલાલ શેઠ
🎯મહાગુજરાત પગલાં સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
✔ ડૉ. શૈલેષ અનંત
🎯મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
✔ ઇન્દુલાલ યાજ્ઞિક
🎯મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?
✔ હરિહર ખંભોડજા
🎯મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?
✔ બ્રહ્મકુમાર ભટ્ટ
🎯મહાગુજરાત જનતા પરિષદનું કાર્યાલય ક્યાં આવેલ છે ?
✔ રીલીફ રોડ, નિશાપોળના નાકે, અમદાવાદ
🎯ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?
✔ પ્રવીણ ચાલીસા હજારે
🎯મહાગુજરાત દરમિયાન અમૃતલાલ હરગોવિંદ શેઠે કોને મોસંબીનો રસ પીવડાવ્યો હતો ?
✔ મોરારજીભાઈ દેસાઈ