Tuesday, July 23, 2019

ઈતિહાસ

૧ ઇતિહાસ શું છે?
– સામાજિક વિજ્ઞાન
૨ ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે?
– માનવ
૩ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે?
– ઋગ્વેદ
૪ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું?
– કૌટિલ્ય
૫ ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું?
– મેગેસ્થ્નીસે
૬ રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ?
– કવિ કલ્હણ
૭ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?
– ઈ.સ. ૧૪૫૩
૮ નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી?
– વોલ્તેરે (ફ્રેંચ વિચારક)
૯ વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે?
– વૈદિક સાહિત્ય
૧૦ જાદુ, વશીકરણના મંત્રો કયા વેદમાં છે?
– અર્થવવેદ
૧૧ પુરાણો કેટલા છે?
– ૧૮
૧૨ રામાયણના રચયિતા કોણ છે?
– વાલ્મિકી
૧૩ મહાભારતના રચયિતા કોણ છે?
– વેદ વ્યાસ
૧૪ અર્જુનને યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ કયા નામે ઓળખાય છે?
– ભગવદ ગીતા
૧૫ જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલ છે?
– અર્ધમાગધી અને સંસ્કૃત
૧૬ જૈન ધર્મ પવિત્ર ગ્રંથો કયા?
– કલ્પસૂત્ર અને ૪૫ આગમો
૧૭ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે?
ઇ- ત્રિપિટક
૧૮ પંચતંત્ર અને હિતોપદેશનીવાર્તાઓના લેખક કોણ છે?
– પંડિત વિષ્ણુ શર્મા
૧૯ અવશેષીય સાધનોમાં કયા મહત્વના સાધનો છે?
– સિક્કાઓ
૨૦ કયો બૌદ્ધ યાત્રાળુ ઈ.સ.૫૧૮માં ભારત આવેલો?
– સુંગયુન
૨૧ યુ એન સંગ કેટલા વર્ષની ઉંમરે ભારત આવેલો?
– માત્ર ૨૬ વર્ષની
૨૨ ભારતમાં છેલ્લો ચીની યાત્રાળુ કોણ આવેલો?
– ઇત્સિંગ
૨૩ ફાહિયાનના કયા પુસ્તકમાંથી ભારતની જાહોજલાલીની માહિતી મળે છે?
– ફો-ક્વોકી
૨૪ ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા કોણ હતો?
– ચાર્લ્સ ડાર્વિન
૨૫ સમય પહેલાના યુગને કયા નામે ઓળખવામાં આવે છે?
– પ્રાગ ઐતિહાસિક યુગ
૨૬ લીપી લેખન કલાના પછીના સમયને કયા નામે ઓળખવામાં આવે છે?
– નુતન પાષાણ યુગ
૨૭ સૌપ્રથમ કપિ-માનવનું હાડપિંજર ક્યાંથી મળી આવ્યું છે?
– પેકિંગ (ચીન)
૨૮ માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે?
– પુરાતન પાષાણ યુગ
૨૯ પાષાણયુગના હથિયારો શેમાંથી બનાવેલા હોવાનું મનાય છે?
– ગુજરાતમાંથી ક્વાર્ટઝાઈટ ખડકમાંથી
૩૦ શાના લીધે માનવ સ્થાયી વસવાટ કરતો થયો?
– ખેતીને લીધે
૩૧ સરોવરમાં બનાવેલા ઝુંપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે?
– સરોવરગ્રામ
૩૨ મોટા રાજ્યતંત્રની વ્યવસ્થા સૌપ્રથમ કયા વિકસી હતી?
– ઈજિપ્ત
૩૩ નુતન પાષાણયુગ પછી કયા યુગની શરૂઆત થઇ?
– ધાતુયુગ
૩૪ માનવીને સૌપ્રથમ કઈ ધાતુ મળી?
– સોનું
૩૫ માનવીને સૌથી છેલ્લે કઈ ધાતુ મળી ?
– લોખંડ