રણજિત ટ્રોફી ક્યારથી રમાય છે ?
૧૯૩૪
આઝાદી સમયે જામનગરના રાજવી કોણ હતા ?
દિગ્વિજયસિંહ
આઝાદી સમયે ધ્રાંગધાના રાજવી કોણ હતા ?
મયુરધ્વજસિંહજી
આઝાદી સમયે કચ્છના રાજવી કોણ હતા ?
મહારાવ
આઝાદી સમયે પાલનપુરના રાજવી કોણ હતા ?
રસુલખાન
"કુમારપાળ ચરિત" ના લેખકનું નામ શું હતું ?
હેમચંદ્રાચાર્ય
'કલિકાલસર્વજ્ઞ' તરીકે કોણ ઓળખાય છે ?
હેમચંદ્રાચાર્ય
સોલંકી કાળની રાજયવ્યવસ્થામાં નાણાં ખાતું કયાં નામે ઓળખાતું ?
શ્રી કરણ
વિમલવસહિ મંદિર કયા આવેલું છે ?
આબુ
ઇ.સ. ૧૧૭૮માં શાહબુદ્દીન ધોરીને કોણે હરાવ્યો હતો ?
રાણી નાયકાદેવીએ
અંદામાન અને નિકોબાર ટાપુઓ કેવા પ્રકારના જંગલો આવેલા છે. ?
વરસાદી જંગલો
આયુર્વેદમાં લગભગ કેટલા વૃક્ષનું વર્ણન છે. ?
2000
મધ્યપ્રદેશ નો કયો નેશનલ પાર્ક વાઘ અને સાબર પ્રાણીઓ માટે જાણીતો છે. ?
કાન્હા નેશનલ પાર્ક
કયા પ્રકારના જંગલો ને મોસમી પ્રકારના જંગલો પણ કહે છે. ?
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
પૃથ્વી ઉપર શાનું વિશાળ વિવિધતાવાળુ આવરણ જોવા મળે છે . ?
વનસ્પતિઓનું
રીંછ માટે જાણીતું ડેડીયાપાડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે. ?
રાજપીપળા
નાગેશ્વર તળાવ કયા આવેલું છે ?
ખંભાત
સામતસર તળાવ કયા આવેલું છે ?
ઝીંઝુવાડ
કચ્છ
રમલેશ્વર તળાવ કયા આવેલું છે ?
ઇડર
મોહમ્મદ તળાવ કયા આવેલું છે ?
વડોદરા
ગોપી તળાવ કયા આવેલું છે ?
સુરત
ભવાની તળાવ કયા આવેલું છે ?
પાલીતાણા
ગોપીરત્ન તળાવ કયા આવેલું છે ?
બેટ દ્વારકા
લાલપરી તળાવ કયા આવેલું છે ?
રાજકોટ
કર્માબાઈ તળાવ કયા આવેલું છે ?
શામળાજી
વડા તળાવ કયા આવેલું છે ?
ગણદેવી
નવસારી
હડપ્પાની શોધ કોણે કરી હતી ?
રાયબહાદૂર દયારામ સહાની
મોહેં-જો-દડોની શોધ કોણે કરી હતી ?
રખાલદાસ બેરજી
લોથલ કોણે શોધ્યું હતું ?
ડૉ. એસ.આર. રાવ
પ્રાચીન અવશેષોનો સમય નક્કી કરવા કઈ પદ્ધતિ ઉપયોગી છે ?
કાર્બન ડેટિંગ પદ્ધતિ
કાર્બન ડેટિંગ પદ્ધતિ કયા તત્વને ધ્યાને લેવામાં આવે છે ?
c - ૧૪