💠 ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે?
Ans: ફટાણા
💠પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ?
Ans: સુરત – ઈ.સ. ૧૮૩૬
મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં
💠 ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ?
Ans: પ્રેમાનંદ
💠 અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?
Ans: બાદશાહ અહમદશાહ
💠 ‘સંગીત કલાધર’ નામે મહાગ્રંથ કોણે રચેલો છે?
Ans: ડાહ્યાલાલ શિવરામ નાયક
💠 ‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.
Ans: બંસીલાલ વર્મા
💠 ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે ?
Ans: ખાંડિયા
💠 સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?
Ans: અમરેલી
💠 ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ?
Ans: કંડલા
💠 ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે?
Ans: અરદેશર ખબરદાર
💠 ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ?
Ans: ઝોંક
💠ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?
Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮
💠 શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે?
Ans: હરિન્દ્ર દવે
💠 ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?
Ans: પ્રભાશંકર પટ્ટણી